ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે આ દુર્ઘટના મુંબઈને અડીને આવેલા પાલઘરમાં થઈ હતી. સાયરસ મિસ્ત્રીની કાર તેજ ગતિએ જઈ રહી હતી. સ્પીડ વધુ હોવાથી કાર ડિવાઈડર પરથી ફંગોળાઈને ડીવાઈડર સાથે અથડાઈ હતી.